PM Modi’s address at the Somnath Amrit Mahotsav conveys India’s unwavering resolve

સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનું સંબોધન, ભારતના અડગ સંકલ્પનો સંદેશ

સોમનાથમાં આજે અમૃત મહોત્સવના અવસરે દેશભક્તિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચતા જ શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રસ્તાઓના બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ પીએમ મોદી સીધા સોમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે […]

Continue Reading
New Weekly Train Service Launched Between Okha and Tirupati

ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ

ગુજરાતથી દક્ષિણ ભારત તરફ મુસાફરી કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ અને ખુશખબરરૂપ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સીધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટ્રેન સેવા 11 મેથી શરૂ થનાર છે, જેનાથી ખાસ કરીને તિરુપતિ બાલાજીના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ, વેપારીઓ […]

Continue Reading
Jamnagar Highway Accident Woman Killed in Crane Hit During Dwarka Padayatra

જામનગર-કાલાવડ હાઇવે અકસ્માત: પદયાત્રી સંઘને ક્રેનની ટક્કર, એક મહિલાનું મોત

જામનગર: Jamnagar Kalavad Highway Accident માં એક કરુણ બનાવ સામે આવ્યો છે, જેમાં પદયાત્રા કરીને દ્વારકાધીશ મંદિર તરફ જઈ રહેલા સંઘની બે મહિલાઓને ક્રેન ચાલકે હડફેટમાં લઈ લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં રાજકોટ જિલ્લાના જસદણ પંથકની એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે બીજી યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી […]

Continue Reading