સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનું સંબોધન, ભારતના અડગ સંકલ્પનો સંદેશ
સોમનાથમાં આજે અમૃત મહોત્સવના અવસરે દેશભક્તિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચતા જ શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રસ્તાઓના બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ પીએમ મોદી સીધા સોમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે […]
Continue Reading